Brand: DHARMESH BHATT
બિનસાંપ્રદાયિક્તા વિષે સાધારણ રીતે બે અંતિમોથી વાત થતી હોય છે પણ અહીં લેખક ભગવાન બુદ્ધે ઉપદેશેલા મધ્યમ માર્ગે ચાલ્યા છે. માત્ર આજે જ નહિઁ, આવતાં અનેક વર્ષો સુધી આ વિષયને અજવાળતું રહે એવું આ પુસ્તક લેખકે આપ્યું છે..
₹225.0 ₹250.0
Ex Tax:₹225.0