પ્રસ્તૃત પુસ્તક દ્વારા ઓશો આપણને એક નવા જ ઊંડાણમાં લઈ જાય છે. આ પુસ્તક તર્કોથી ઘણું ઉપર છે. તર્કાતિત..
પ્રેમ, ભક્તિ-નૃત્ય, ધ્યાન, કુંડલીની-શક્તિપાત, ક્રોધ, દુખ-સુખ, અહંકાર, આનંદ, પાપ-પુણ્ય, સફળતાના સૂત્ર..
નરગોલ સાધનાશિબિરમાં મે,૧૯૬૮માં આપવામાં આવેલાં ઓશોનાં છ પ્રવચનોનું સંકલન..